

- <!--BREAK-->



- તા. ૧૧-૧-૨૦૦૯, સ્થળ ગુજરાતી સાહિત્ય એકેડમી, અમદાવાદ
- Umesh Solanki (http://nirdharumesh.blogspot.com/)
- વતનનો ઝુરાપો, વતનની ઝંખના, વતન છોડવાના દુઃખમાંથી ગુજરાતી ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યને મુકત કરી બે સંસ્કૃતિમાંથી ગમતું-અણગમતું લઇ નોખી સૃષ્ટિ સર્જવાની વાત પ્રકાશ ન. શાહે ‘ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યસર્જન : દશા અને દિશા’ના સમાપનવકતવ્યમાં કરી, જેને ગુજરાતી ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યને ગુજરાતફલક પર, વિશેષ તો પરિષદફલક પર મૂકનારા વિપુલ કલ્યાણીએ આશ્ચર્ય, સ્વીકાર અને સ્વીકારના આનંદ સાથે ઝીલી, જે તસ્વીરમાંની તેમની બૉડી લૅન્ગવિજમાં દેખાય છે.
Post new comment